મુખ્ય પૃષ્ઠ > 9x.ગુજરાતી, શ્રી આદિલ મન્સૂરી > શ્રી આદિલ મન્સૂરીનું નિધન..

શ્રી આદિલ મન્સૂરીનું નિધન..

નવેમ્બર 6, 2008 Leave a comment Go to comments

shri-adil-mansuri-vali-award-function

આજે સવારે ૭:૦૫ વાગ્યે ગુજરાતી ગઝલના અગ્રણી – આદરણીય ગઝલકાર શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…

પ્રભુ એમના આત્માને શાશ્વત સુખ અને ચિર શાંતિ આપે એ પ્રાર્થના સહ અશ્રુભીની શ્રદ્ધાંજલી…

– રક્ષિત શાહ

  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

Leave a comment