શ્રી આદિલ મન્સૂરીનું નિધન..
આજે સવારે ૭:૦૫ વાગ્યે ગુજરાતી ગઝલના અગ્રણી – આદરણીય ગઝલકાર શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…
પ્રભુ એમના આત્માને શાશ્વત સુખ અને ચિર શાંતિ આપે એ પ્રાર્થના સહ અશ્રુભીની શ્રદ્ધાંજલી…
- રક્ષિત શાહ
